ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાના માણેકપુરા નામના નાના પણ સંપુર્ણ સગવડભર્યા ગામમાં મણીલાલ મોહનલાલ શેઠની બોલબાલા હતી. શેઠને ગામના લોકો “બાપાલાલ શેઠ” કહીને માનપૂર્વક બોલાવતા. ગામના તમામ નિર્ણયોમાં શેઠની અભિપ્રાય લેવાતો. સરપંચ, તલાટી, મામલતદાર અને કલેકટર સુધી શેઠની પહોંચ હતી. ગામના વિકાસમાં શેઠ પોતાની જાત ઘસી કાઢતા. ગામના લોકોની સુખાકારીની ચિંતા શેઠને ભારોભાર રહેતી.

શેઠને ગામમાં…………....વધુ વાંચવા અને પ્રતિભાવ માટે અક્ષરનાદ પર ક્લિક કરો

1 thoughts on “આશિર્વાદ – રૂપેન પટેલ

Leave a comment