- સ્વરાજ્ય એ મારો જન્મસિધ્ધ અધિકાર છે આ સુત્ર લોકમાન્ય તિલકે આપ્યું હતું .
- જય હિંદ આ સુત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું .
- જય જગત આ સુત્ર વિનોબા ભાવે આપ્યું હતું .
- ભારત છોડો નું સુત્ર ગાંધીજીએ આપ્યું હતું .
- કોંગ્રેસના લોકો સત્તા ના ભૂખ્યા છે આ સુત્ર મહમદઅલી ઝીણા નું હતું .
- હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના આશ્રમમાં પગ મૂકવાનો નથી આ સુત્ર ગાંધીજીએ આપ્યું હતું .