- સ્વામી દયાનંદ નો જન્મ ટંકારા સ્થળે થયો હતો .
- પ્રાર્થના સમાજની સ્થાપના કેશવ ચંદ્ર ની પ્રેરણા પછી થઈ હતી .
- સોશિયલ સર્વિસ લીગ ની સ્થાપના મહાત્મા ફૂલે કરી હતી .
- બીપીનચંદ્ર પાલે વન્દેમાતરમ સાપ્તાહિક શરૂ કર્યું હતું .
- મહાત્મા ગાંધીએ હરિજન સામાયિક શરૂ કર્યું હતું .