अहं कर्तास्मि भोक्तास्मि ब्रह्मास्मिति च ये विदु: |
ते नष्टा ज्ञानकर्मभ्यां नास्तिका: स्युर्न संशय: ||


હું કરી શકુ છું , હું ભોગી છું , બધું કરવા વાળો છું , ભોગતા છું , ભોગવવાવાળો છું આવું માને છે અને હું આત્મા અકર્તા અભોગતા કંઈ પણ નથી કરવા વાળો માત્ર સાક્ષી છું એમ પણ માને છે તો તેવાને નાસ્તિક જ માનવા જોઈએ .


ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો

Leave a comment