अहं कर्तास्मि भोक्तास्मि ब्रह्मास्मिति च ये विदु: |
ते नष्टा ज्ञानकर्मभ्यां नास्तिका: स्युर्न संशय: ||
હું કરી શકુ છું , હું ભોગી છું , બધું કરવા વાળો છું , ભોગતા છું , ભોગવવાવાળો છું આવું માને છે અને હું આત્મા અકર્તા અભોગતા કંઈ પણ નથી કરવા વાળો માત્ર સાક્ષી છું એમ પણ માને છે તો તેવાને નાસ્તિક જ માનવા જોઈએ .
ગુજરાતી બ્લોગપીડિયા લોગો તમારા બ્લોગ પર મૂકવા ક્લિક કરો
રૂપેન પટેલ દ્વારા પ્રકાશિત
હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું .
મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/
ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .
રૂપેન પટેલ ની બધી પોસ્ટ્સ જુઓ