ભાગીદારી માં એસી ની મજા લેનાર #ગુજરાતી જ હોઇ શકે 😊👇
ફોટો વાયા #વોટસઅપ
બ્લોગર મિત્રો અને સાહિત્ય રસિકો આજે ૨૨ માર્ચ ૧૯૦૮ ના રોજ શ્રી ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહારનો જન્મ ભરુચ જિલ્લામાં મિયાં – માતર ગામે થયો હતો.
ત્રિભુવનદાસ લુહારે શરૂના વર્ષ ૧૯૩૮માં ” ત્રિશુળ ” ઉપનામથી ” હીરાકણી અને બીજી વાતો ” વાર્તાસંગ્રહનુ પ્રકાશન કર્યું હતું.
ત્રિભુવનદાસ લુહાર ગુજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૪થી ૧૯૨૯ સુધી રહ્યા હતાં. વિદ્યાપીઠમાં તેઓએ પ્રથમ વર્ષમાં હસ્તલિખિત માસિક શરુ કર્યું અને માત્ર એક જ અંક બની શક્યો. બીજા વર્ષમાં પંચતંત્ર સાપ્તાહિકમાં તંત્રી બન્યા. વિદ્યાપીઠમાં તંત્રી લેખમાંથી વિનોદ લેખ લખતા થયા અને તે માટે ” સુન્દરમ ” નામ લખવાનું શરુ કર્યું .
સુન્દરમની પ્રથમ કૃતિ વડલાની ડાળનો હિંચકો શાળાના હસ્તલિખિત અંકમાં છપાઈ હતી.
સુન્દરમે તેમના જીવનમાં વિશ્વકર્મા, મરીચિ ઉપનામો પણ અજમાવ્યા હતાં.
સુન્દરમને ઉમાશંકરનો પરિચય ૧૯૩૦માં સ્વાંત્ર્ય સંગ્રામમાં થયો હતો અને વિસાપુર જેલમાં સાથે રહ્યા હતાં.
સુન્દરમે કવિતા, વાર્તાઓ, નાટકો, અનુવાદો તેમજ ચિંતનાત્મક અને સાહિત્ય વિશેના પુસ્તકોનુ પ્રકાશન કર્યું હતું.
સુન્દરમને ૧૯૮૫માં પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો.
સુન્દરમે ૨૧ વર્ષમાં લગભગ ૨૧ વાર્તાઓ લખી હતી. સુન્દરમની હીરાકણી વાર્તા તેમની સૌથી લાંબી વાર્તા અને પ્રસાદજીની બેચેની તેમની સૌથી ટૂંકી વાર્તા લખી હતી.
સુન્દરમની વાર્તાઓમાંથી મારી પસંદગીની વાર્તાઓમાં જન્મની ઘડી, પૂજાના વાળ, કસુમ્બી સાડી, યા નસીબ, ગોપી, મીન પિયાસી, પુનમડી, લીલીવાડી, ખોલકી, માને ખોળે, જમીનદાર, ઇવનીગ ઇન પેરિસ, એ, ગટ્ટી, આશા, ઉછરતા છોરું, લુંટારા, પેકાર્ડનો પ્રવાસ અને ઘણીબધી છે ..
સુન્દરમની મને ગમતી વાર્તાઓ ટૂંકાણમાં
પ્રકરણ – ૫
આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .
પ્રકરણ – ૬ માટે થોડી રાહ જુઓ …………...
પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .
પહેલો ગિરમીટયો
લેખક } ગીરીરાજ કિશોર
અનુવાદક } મોહન દાંડીકર
પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર
કિમંત } રૂ . ૩૫૦
પ્રકરણ – ૪
આવું ઘણું બધું રસપ્રદ પુસ્તકમાં વાંચવા માટે છે .
પ્રકરણ – ૫ માટે થોડી રાહ જુવો ……………………
પહેલો ગિરમીટયો ભાગ – ૧ માટે ક્લિક કરો .
પહેલો ગિરમીટયો
લેખક } ગીરીરાજ કિશોર
અનુવાદક } મોહન દાંડીકર
પ્રકાશક } નવજીવન પ્રકાશન મંદિર
કિમંત } રૂ . ૩૫૦
આજે ૧૧ જાન્યુઆરીએ ભારતમાં લાલબહાદુર શાસ્ત્રી પુણ્યતિથી તરીકે ઉજવાય છે . ૧૧ જાન્યુઆરી ૧૯૬૬માં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું .
લાલબહાદુર શાસ્ત્રીણી પુણ્યતિથી પર તેમના જીવન પરનો એક રેર વીડીઓ યુ ટ્યુબ પર માણીએ .
http://www.youtube.com/watch?v=FntSVKXs2KY&feature=related
http://www.youtube.com/watch?v=FntSVKXs2KY&feature=related
લાલ બહાદુર શાસ્ત્રીના જીવન ના પ્રેરક પ્રસંગ જાણવા માટે ક્લિક કરો