1. ચરક કનિષ્ક શાસકના રાજવૈદ્ય હતાં.
  2. અકબરનો જન્મ ઉમરકોટ માં થયો હતો.
  3. એરિસ્ટોટલ ને જીવવિજ્ઞાનનાં પિતા ગણાય છે.
  4. રક્તકણ શરીરને ઓક્સિજન પૂરા પાડે છે.
  5. ખર્ચની દ્રષ્ટિએ ભારતની અર્થવ્યવસ્થા નો નંબર વિશ્વમાં ચોથા ક્રમે આવે છે.

Leave a comment