રાજસ્થાનના ખેતડીનાં મહારાજ અને સ્વામીજી વચ્ચે થયેલા કેટલાંક સવાલ જવાબ માંથી
મહારાજ – સ્વામીજી જીવન એટલે શું ?
સ્વામીજી – જીવન એટલે દબાવી દે તેવા પ્રતિકૂળ સંયોગોમાં થતાં વ્યક્તિનો વિકાસ અને પ્રગતિ
મહારાજ – સ્વામીજી કેળવણી એટલે શું ?
સ્વામીજી – અમુક વિચારોનો જ્ઞાનતંતુઓ સાથે સુમેળ એનું નામ કેળવણી.
Like this:
Like Loading...
Related
Published by રૂપેન પટેલ
હું રૂપેન પટેલ આપ સૌ મિત્રોનું મારા જનરલ નોલેજ અને ધાર્મિક માહિતીસભર બ્લોગ જ્ઞાનનું ઝરણું https://rupen007.wordpress.com/ પર સ્વાગત કરું છું .
મિત્રો ગુજરાતી બ્લોગપીડિયાની નોંધ ફીલિંગ્સ મેગેજીનના એપ્રિલ - ૨૦૧૧ ના સ્વર્ણિમ મહોત્સવ વિશેષાંક - ૧ ના પેજ નંબર ૧૦૪ પર લેવામાં આવી છે .http://rupen007.feedcluster.com/
ગુજરાતી બ્લોગપીડિયા એગ્રીગેટરમાં બ્લોગજગતના ૬૦૦ થી પણ વધુ બ્લોગનો સમાવેશ કર્યો છે .
બધી પોસ્ટ્સ રૂપેન પટેલ દ્વારા જુઓ