સુવિચાર


ગંગા નાહ્યા , યમુના નાહ્યા , નાહ્યા મોટી કાશી ,

નાને દીવે થાય દિવાળી , મોટે દીવે હોળી ,

રામો રત્નો ગંગા નાહ્યા પણ રહ્યા કોળીના કોળી .

યાત્રા , જપ , તપ , પુજા પાઠ કર્યા , પણ મન ના

બદલાયુ તો એ સ્નાન શું કામનું .

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈમેલ